Share0 Bookmarks 31791 Reads0 Likes
રાજા કર્ણદેવે વિક્સાવ્યું ને કર્ણાવતી એનું નામ,
અહમદશાહ એં બનાવ્યું જેને અમદાવાદ મહાન.
બાર બાર જેના દરવાજાં ને જેની ઉંચી એવી શાન,
યુનેસ્કો એ પણ આપયું જેને હેરિટેજ નું સન્માન.
ધન્ય જેની ધરા જ્યાં રોકાયાં મહાત્મા ગાંધી,
આઝાદીની ચળવળના પાયાં જ્યાં નાખ્યાં ઘણું વિચારી.
આવા અનેક વિરલાઓનું છેં જે કર્મ સ્થાન.
જોઈલોં સૌ મિત્રો આ છે અમદાવાદ મારું મહાન.
સાબરમતી જેની જીવાદોરી રાખેં સૌનુ ધ્યાન,
સદાય જે વહેતી રહેતી રાખી ચહેંરે
No posts
No posts
No posts
No posts
Comments